ગુજરાત રાજયની આગામી વિધાનસભા ચૂંટણી અંતર્ગત ૧૭૪ જલાલપોર વિધાનસભા માટે ઉમેદવારી પત્ર નોંધાવતા પહેલા કુચેદ ગામ ખાતે ભગવાન શ્રી ગણેશજીના દર્શન કરી આશીર્વાદ લઇ, એરૂ ચાર રસ્તા ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદધાટન કરી ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો. ત્ર્ક્ષત્વિજ પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખશ્રી દિનેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં વિશાળ જનમેદની ને સંબોધી પરિવારજનો તથા કાર્યક્રતાઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવી, ત્યારબાદ વિશાળ જનમેદની રેલી આકારે પ્રસ્થાન કરી ડો. બાબા સાહેબ આંબેડકર, શિવાજી મહારાજ અને સરદાર સાહેબની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી કલેકટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભર્યું…
