ગુજરાત સરકારની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આજરોજ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમ થી નવસારી વિજલપોર નગરપાલિકાની વિજલપોર વિભાગીય કચેરી ખાતે સિટી સિવિક સેન્ટરનું (જનસુવિધા કેન્દ્રનું ) ઇ – લોકાપર્ણ કર્યું જેમાં ઉપસ્થિત રહી જાહેર જનતા માટે ખુલ્લુ મૂક્યું…
સિટી સિવિક સેન્ટર ખાતે મિલકત વેરો, વ્યવસાય વેરો, ગુમાસ્તાધારા સહિત ૧૩ સુવિધાઓનો લાભ પ્રજાને એકજ સ્થળે થી ઉપલબ્ધ થઈ શકશે..