માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે “સ્વચ્છ ભારત” અભિયાનની શરૂઆત કરી હતી, આ અભિયાન અંતર્ગત યાત્રાધામ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું, જે અંતર્ગત આજરોજ ભા. જ. પા. જલાલપોર તાલુકા, જિ. : નવસારી આયોજિત ‘સ્વચ્છતા અભિયાન’ માં ઐતિહાસિક ગામ દાંડી ખાતે દરિયા કિનારાની સફાઈ માટે કાર્યકર્તા સાથે જોડાયો… આજના આ સ્વચ્છતા અભિયાનમાં મોટી સંખ્યામાં સરપંચો, ગ્રામજનો અને કાર્યકર્તાઓએ ભાગ લીધો અને સૌએ સ્વચ્છતા માટે લોકોને જાગૃત કરવા સંકલ્પ લીધો. #ટીમ_જલાલપોર ને સફળ કાર્યક્રમ માટે અભિનંદન…

April 26, 2023

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે “સ્વચ્છ ભારત” અભિયાનની શરૂઆત કરી હતી, આ અભિયાન અંતર્ગત યાત્રાધામ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું,  જે અંતર્ગત આજરોજ  ભા. જ. પા. જલાલપોર તાલુકા, જિ. : નવસારી આયોજિત ‘સ્વચ્છતા અભિયાન’ માં ઐતિહાસિક ગામ દાંડી ખાતે દરિયા કિનારાની સફાઈ માટે કાર્યકર્તા સાથે જોડાયો…

 

આજના આ સ્વચ્છતા અભિયાનમાં મોટી સંખ્યામાં સરપંચો, ગ્રામજનો અને કાર્યકર્તાઓએ ભાગ લીધો અને સૌએ સ્વચ્છતા માટે લોકોને જાગૃત કરવા સંકલ્પ લીધો. #ટીમ_જલાલપોર ને સફળ કાર્યક્રમ માટે અભિનંદન…