ભારતીય જનતા પાર્ટીના ૪૩ મા સ્થાપના દિવસ પ્રસંગે આટ ગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને સન્માનિત કર્યા. દેશના પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વર્ચ્યુલી પ્રેરક સંબોધનને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત હોદ્દેદારો, સંગઠન હોદેદારો, સરપંચશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહી સાંભણ્યું હતું…
હું પ્રત્યેક કાર્યકર્તાઓનો આભાર માનું છું અને સર્વને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવું છું…