જોગેશ્વર મહાદેવ મંદિર પાસે સુલતાનપુર ગામ પંચાયતના સ્વભંડોળના ખર્ચે બનાવેલું પંચવટી‌ ગાર્ડન નું ઉદ્ઘાટન કર્યું… આ પ્રસંગે જલાપોર તાલુકા ભાજપ મંડળ કાર્યકારી પ્રમુખ શ્રી અશોકભાઇ, મહામંત્રી દીપેશભાઈ, પંચાયતના ઉપપ્રમુખ શ્રી મીનેષભાઈ, દંડક શ્રી હિરેનભાઈ, સભ્ય શ્રીમતી ક્રિષ્નાબેન, તૃપ્તિબેન, સુલતાનપુર ગામના સરપંચ શશીકાંતભાઈ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા..

January 7, 2023

જોગેશ્વર મહાદેવ મંદિર પાસે  સુલતાનપુર ગામ પંચાયતના સ્વભંડોળના ખર્ચે બનાવેલું પંચવટી‌  ગાર્ડન નું ઉદ્ઘાટન કર્યું…

 

આ પ્રસંગે જલાપોર તાલુકા ભાજપ મંડળ કાર્યકારી પ્રમુખ શ્રી અશોકભાઇ, મહામંત્રી દીપેશભાઈ, પંચાયતના ઉપપ્રમુખ શ્રી મીનેષભાઈ, દંડક શ્રી હિરેનભાઈ, સભ્ય શ્રીમતી ક્રિષ્નાબેન, તૃપ્તિબેન, સુલતાનપુર ગામના સરપંચ શશીકાંતભાઈ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા..