174-જલાલપોર વિધાનસભાના મતવિસ્તારમાં સમાવિષ્ટ નવસારી તાલુકાના સરોણા અને પીનસાડ ગામે પહોંચી જનતા-જનાર્દનના આશીર્વાદ મેળવી ફરી એકવાર જલાલપોર બેઠક પર ભારતીય જનતા પાર્ટીની જીત સુનિશ્ચિત કરવા માટે સંકલ્પ લેવડાવ્યો.
ભાજપની જન કલ્યાણકારી નીતિઓથી પ્રેરિત જનતા-જનાર્દન ફરી એકવાર ભરોસો મૂકશે એવો દ્રઢ વિશ્વાસ છે.