વાણિયાવાડ, જલાલપોર ખાતે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરી, પુનઃ એક વખત ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો.
આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીશ્રીઓ તથા કાર્યનિષ્ઠ કાર્યકર્તાઓનો અપાર સ્નેહ અને સમર્થન મળ્યાં, એ બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું.