ચૂંટણી પ્રચારની જનસંપર્ક યાત્રા જલાલપોર તાલુકાના ઉભરાટ અને દાંતી ગામ ખાતે પહોંચતાં અહીં ઉપસ્થિત ગામલોકોને મળીને ભારતીય જનતા પાર્ટીને વધુમાં વધુ માર્જિનથી જીત અપાવી ફરી એક વખત ભગવો લહેરાવવા માટે અનુરોધ કર્યો.
આ પ્રસંગે ગામલોકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું તે બદલ તેમનો આભારી છું.