મા ભારતીના પનોતા પુત્ર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની નવસારી ખાતે ભવ્ય જન સભાનું આયોજન.

November 21, 2022

ભારતના પનોતા પુત્ર, વિશ્વના સર્વાધિક લોકપ્રિય જનનેતા, આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે નવસારીમાં ભારતીય જનતા પાર્ટીના વિજય સંકલ્પ સંમેલનમાં ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા. આ દરમિયાન માનનીય ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને સાંસદશ્રી સીઆર પાટીલજી પણ ઉપસ્થિત રહ્યા.

માનનીય મોદી સાહેબના કાર્યક્રમમાં ઉમટી પડેલી આ જનમેદની, આ ઉત્સાહ ભારતીય જનતા પાર્ટીની ભવ્યાતિ ભવ્ય જીત સુનિશ્ચિત કરશે એવો દ્રઢ વિશ્વાસ છે.