ભારતના પનોતા પુત્ર, વિશ્વના સર્વાધિક લોકપ્રિય જનનેતા, આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે નવસારીમાં ભારતીય જનતા પાર્ટીના વિજય સંકલ્પ સંમેલનમાં ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા. આ દરમિયાન માનનીય ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને સાંસદશ્રી સીઆર પાટીલજી પણ ઉપસ્થિત રહ્યા.
માનનીય મોદી સાહેબના કાર્યક્રમમાં ઉમટી પડેલી આ જનમેદની, આ ઉત્સાહ ભારતીય જનતા પાર્ટીની ભવ્યાતિ ભવ્ય જીત સુનિશ્ચિત કરશે એવો દ્રઢ વિશ્વાસ છે.