ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં જલાલપોર ખાતે વિશાળ જનસભા યોજાઈ અને સૌએ ફરી એક વખત જલાલપોરમાં વિશ્વાસ અને વિકાસનું પ્રતીક સમું કમળ ખીલવવાનો સંકલ્પ કર્યો.
આ સભામાં વિશાળ સંખ્યામાં નાગરિકો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારશ્રીઓ તેમજ દેવદુર્લભ કાર્યકર્તા મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો.