ભારતીય જનતા પાર્ટી દ્વારા મારા પર જલાલપોર વિધાનસભાના ઉમેદવાર તરીકે વિશ્વાસ મુક્યા બાદ આજે પ્રચાર અર્થે કણીયેટ અને ચોરમલાભાઠા ગામ ખાતે ગામજનોની મુલાકાત લઈ, ભાજપા તરફી મતદાન કરવા માટે અપીલ કરી. ગ્રામજનો એ જે રીતે મારું સ્વાગત કર્યુ અને મારી જીત માટે વિશ્વાસ વ્યક્ત કર્યો તે બદલ તેમનો આભાર માનું છું.

November 15, 2022
ભારતીય જનતા પાર્ટી દ્વારા મારા પર જલાલપોર વિધાનસભાના ઉમેદવાર તરીકે વિશ્વાસ મુક્યા બાદ આજે પ્રચાર અર્થે કણીયેટ અને ચોરમલાભાઠા ગામ ખાતે ગામજનોની મુલાકાત લઈ, ભાજપા તરફી મતદાન કરવા માટે અપીલ કરી.
ગ્રામજનો એ જે રીતે મારું સ્વાગત કર્યુ અને મારી જીત માટે વિશ્વાસ વ્યક્ત કર્યો તે બદલ તેમનો આભાર માનું છું.