ભારતીય જનતા પાર્ટી દ્વારા મારા પર જલાલપોર વિધાનસભાના ઉમેદવાર તરીકે વિશ્વાસ મુક્યા બાદ આજે પ્રચારના પ્રથમ દિવસે ચિજગામથી પ્રચારના શ્રી ગણેશ કર્યા.
ગ્રામજનો સાથે મુલાકાત લઈ ફરી એકવાર જલાલપોરમાં કમળ ખીલે તેવી અપીલ કરી. ગામ લોકોનો સહકાર મળ્યો તે બદલ તેમનો આભાર માનું છું.