વિજલપોર શહેરના ભક્તિનગર ખાતે શ્રી ભક્તિનગર સાઈ સેવા સંસ્થાન દ્વારા સંચાલિત શ્રી સાઈબાબાના મંદિરના એકવીસમાં પાટોત્સવમાં હાજર રહી શ્રી સાઈબાબા ના શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા.. અનંતકોટી બ્રહ્માંડનાયક રાજાધિરાજ યોગીરાજ પરબ્રહ્મ શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય જય સાઈનાથ

October 30, 2022

વિજલપોર શહેરના ભક્તિનગર ખાતે શ્રી ભક્તિનગર સાઈ સેવા સંસ્થાન દ્વારા સંચાલિત શ્રી સાઈબાબાના મંદિરના એકવીસમાં  પાટોત્સવમાં હાજર રહી શ્રી સાઈબાબા ના શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા..

અનંતકોટી બ્રહ્માંડનાયક રાજાધિરાજ યોગીરાજ પરબ્રહ્મ શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય

જય સાઈનાથ