ગુજરાત ગૌરવ યાત્રા નવસારી જિલ્લામાં પ્રવેશ થતા ચીખલી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી દ્વારા ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત ચીખલી ખાતે સભાને પણ સંબોધી હતી, જેમાં રાજ્ય સરકારના મંત્રીઓ,પ્રદેશ સંગઠનના મંત્રીઓ,સાંસદશ્રી તેમજ સ્થાનિક ધારાસભયશ્રીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ ભાગ લીધો હતો…
