રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના સહયોગથી ટ્રાફિકના સરળ નિયમન અર્થે રેલ્વે ફાટક નંબર : ૧૩૩ ના સ્થાને રેલ્વે ફ્લાયઓવર બ્રિજનું આજે ભા.જ.પા. – ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલજી ના વરદ હસ્તે લોકાર્પણ થયું…
આ પ્રસંગે પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જલાલપોર તાલુકા પ્રમુખ શ્રીમતી રોશનીબેન, જિલ્લા અને તાલુકા મંડળના હોદેદારો, ચૂંટાયેલા પદાધિકારીઓ, સભ્યો, કાર્યકર્તાઓ, તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા…
મરોલી ફાટક માટે વર્ષોથી ફ્લાયઓવર બ્રિજની માંગણી અને એના માટેના અથાગ પ્રયત્નો આજે સહર્ષ પુર્ણ થયા…