“ગણેશોત્સવ” ના પાવન પર્વે વિજલપોર શહેર ચંદનવન સોસાયટી ખાતે વિવધ મંડળો દ્વારા સ્થાપિત ગણેશજીની પૂજા અર્ચના કરી શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા.. આ પ્રસંગે નવસારી જિલ્લા ભા.જ.પા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, મંડળ હોદેદારો, ચૂંટાયેલા પદાધિકારીઓ, સભ્યો તથા કાર્યકર્તાઓ, તેમજ મોટી સંખ્યામાં ગણેશ ભકતો હાજર રહ્યા હતા… જય ગણેશ

September 6, 2022

“ગણેશોત્સવ” ના પાવન પર્વે વિજલપોર શહેર ચંદનવન  સોસાયટી ખાતે વિવધ મંડળો દ્વારા સ્થાપિત ગણેશજીની પૂજા અર્ચના કરી શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા..

 

આ પ્રસંગે નવસારી જિલ્લા ભા.જ.પા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, મંડળ હોદેદારો, ચૂંટાયેલા પદાધિકારીઓ, સભ્યો તથા કાર્યકર્તાઓ, તેમજ મોટી સંખ્યામાં ગણેશ ભકતો હાજર રહ્યા હતા…

 

જય ગણેશ