“ગણેશોત્સવ” ના પાવન પર્વે વિજલપોર શહેર સરસ્વતી નગર ખાતે સ્થાપિત ગણેશજી ની આરતી ઉતારી આશીર્વાદ લીધા… આ પ્રસંગે નવસારી જિલ્લા ભા.જ.પા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, મંડળ હોદેદારો, ચૂંટાયેલા પદાધિકારીઓ, સભ્યો તથા કાર્યકર્તાઓ, તેમજ મોટી સંખ્યામાં ગણેશ ભકતો હાજર રહ્યા હતા… જય ગણેશ

September 6, 2022

“ગણેશોત્સવ” ના પાવન પર્વે વિજલપોર શહેર સરસ્વતી નગર ખાતે સ્થાપિત ગણેશજી ની આરતી ઉતારી આશીર્વાદ લીધા…

આ પ્રસંગે નવસારી જિલ્લા ભા.જ.પા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, મંડળ હોદેદારો, ચૂંટાયેલા પદાધિકારીઓ, સભ્યો તથા કાર્યકર્તાઓ, તેમજ મોટી સંખ્યામાં ગણેશ ભકતો હાજર રહ્યા હતા…

જય ગણેશ