વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ 14 ઑગસ્ટ, 1947ના રોજ થયેલાં વિભાજનમાં હિંસાનો ભોગ બનનાર અને વિસ્થાપનનું દર્દ ભોગવનાર લોકોને શત શત નમન. દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 14મી ઓગસ્ટને “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” ઘોષિત કર્યો છે. જેના અનુસંધાને મટવાડ ગામે મૌન સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાજરી આપી..
સાથે સાથે મટવાડ ગામે શહિદ સ્મારક ખાતે ભારતને આઝાદી અપાવવા પોતાના પ્રાણની આહુતિ આપનાર વીર શહિદ સ્વતંત્રસેનાનીને નતમસ્તક શ્રદ્ધાંજલિ અર્પણ કરી…
વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ પર બલિદાન આપનાર સૌ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું…
#विभाजन_विभीषिका