આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આયોજિત #HarGharTiranga અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ શ્રી Dr Prashant Korat જી અને નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ વિશેષ ઉપસ્થિતીમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આયોજીત મહુવર રણછોડરાય ના મંદિર થી ઉંભરાટ સુધીની તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવી…
આવો, સાથે મળીને આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીએ અને ભારતનું ગૌરવગાન કરીએ…