આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આયોજિત #HarGharTiranga અભિયાન અંતર્ગત નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા આયોજીત તિરંગા યાત્રાને ભારત સરકારના મત્સ્યપાલન, પશુપાલન તથા ડેરી રાજ્ય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાજીએ પ્રસ્થાન કરાવી…
આવો, સાથે મળીને આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીએ અને ભારતનું ગૌરવગાન કરીએ…
#HarGharTiranga
#AzadiKaAmritMahotsav