આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આયોજિત #HarGharTiranga અભિયાન અંતર્ગત નવસારી વિજલપોર શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રા યોજાઈ…
આવો, સાથે મળીને આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીએ અને ભારતનું ગૌરવગાન કરીએ…
#HarGharTiranga
#AzadiKaAmritMahotsav