જલાલપોર તાલુકા પંચાયતની નવનિર્માણ થનાર કચેરીનું નવસારીના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભા. જ. પા. અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ સાહેબના હસ્તે ખાતમુહૂર્ત થયું… આધુનિક તમામ સુવિધા સાથે નવનિર્માણ થનાર આ કચેરી ઘણી જ ઉપયોગી સાબિત થશે…

May 18, 2022

જલાલપોર તાલુકા પંચાયતની નવનિર્માણ થનાર કચેરીનું નવસારીના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભા. જ. પા. અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ સાહેબના હસ્તે ખાતમુહૂર્ત થયું…

આધુનિક તમામ સુવિધા સાથે નવનિર્માણ થનાર આ કચેરી ઘણી જ ઉપયોગી સાબિત થશે…