“સેવાસેતુ” ના ૭ માં તબક્કાનો શુભારંભ જલાલપોર તાલુકાના કડોલી ગામે કરાવ્યો હતો…
રાજય સરકારની પ્રજાલક્ષી યોજના-સેવાઓનો લાભ ત્વરિત તેમજ ઘર આંગણે મળે તે હેતુથી રાજ્ય સરકારે સેવા સેતુ કાર્યક્રમ રૂપી મહા અભિયાન સમગ્ર રાજ્યમાં આરંભ્યું છે…
“સેવાસેતુ” ના ૭ માં તબક્કાનો શુભારંભ જલાલપોર તાલુકાના કડોલી ગામે કરાવ્યો હતો…
રાજય સરકારની પ્રજાલક્ષી યોજના-સેવાઓનો લાભ ત્વરિત તેમજ ઘર આંગણે મળે તે હેતુથી રાજ્ય સરકારે સેવા સેતુ કાર્યક્રમ રૂપી મહા અભિયાન સમગ્ર રાજ્યમાં આરંભ્યું છે…