સમાચાર

ગુજરાત સ્થાપના દિવસના શુભ અવસરે “સુજલામ્ સુફલામ્ જળ સંચય અભિયાન – ૨૦૧૮” અંતર્ગત ગણદેવી તાલુકાના માસા ગામે તળાવ ઉડું કરવાની કામગીરીનો શુભારંભ કર્યો

May 1, 2018

ગુજરાત સ્થાપના દિવસના શુભ અવસરે “સુજલામ્ સુફલામ્  જળ સંચય અભિયાન – ૨૦૧૮”  અંતર્ગત ગણદેવી તાલુકાના માસા ગામે તળાવ ઉડું કરવાની

આટ ગામના કેવડી ફળિયા ખાતે પાણી પુરવઠા યોજના અંતર્ગત નવા ઘટકોનું ખાતમુહૂર્ત

April 26, 2018

આટ ગામના કેવડી ફળિયા ખાતે પાણી પુરવઠા યોજના અંતર્ગત નવા ઘટકોનું ખાતમુહૂર્ત કર્યું. આ યોજનાના મુખ્યત્વે ઘટકો રેડીમેઇડ કેબીન, ૩.૦

ગ્રીન એક્શન ફોર નેશનલ દાંડી હેરિટેજ ઇનિશિએટીવ (GANDHI) અંતર્ગત મટવાડ ગામ ખાતે ૨ લાખ લીટર ક્ષમતાની પાણીની ઊંચી ટાંકી અને ભૂગર્ભ સમ્પ કામગીરીનું ખાતમુર્હૂત

April 8, 2018

ગ્રીન એક્શન ફોર નેશનલ દાંડી હેરિટેજ ઇનિશિએટીવ (GANDHI) અંતર્ગત મટવાડ ગામ ખાતે ૨ લાખ લીટર ક્ષમતાની પાણીની ઊંચી ટાંકી અને

ગુણોત્સવ- ૨૦૧૮ બીજો દિવસ ધરમપુર તાલુકા પંચાયત સંચાલિત હનમતમાળ ગામ ખાતે આવેલ આશ્રમશાળામાં લેખન,વાંચન,ગણન અને જ્ઞાનશક્તિનું બાહ્ય મુલ્યાંકન કરીયું

April 7, 2018

ગુણોત્સવ- ૨૦૧૮ બીજો દિવસ ધરમપુર તાલુકા પંચાયત સંચાલિત હનમતમાળ ગામ ખાતે આવેલ આશ્રમશાળામાં લેખન,વાંચન,ગણન અને જ્ઞાનશક્તિનું બાહ્ય મુલ્યાંકન કરીયું…

શ્રી ગુરૂજી સ્મૃતિ સમિતિ ટ્રસ્ટ નવસારી દ્વારા સંચાલિત ભગિની નીવેદિતા બાલ પુસ્તકાલય અંતર્ગત સંજીવની કૃપા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ, ચોરવણી (વાંસદા) કન્યા છાત્રાલય ખાતે બાલિકાઓને “ઝોલા પુસ્તકાલય” અર્પણ કર્યું

April 6, 2018

શ્રી ગુરૂજી સ્મૃતિ સમિતિ ટ્રસ્ટ નવસારી દ્વારા સંચાલિત ભગિની નીવેદિતા બાલ પુસ્તકાલય અંતર્ગત સંજીવની કૃપા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ, ચોરવણી