આજથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વર્ગોનું શિક્ષણ કાર્ય કોવિડ ગાઈડનું ચુસ્તપણે પાલન સાથે શરૂ કરવામાં આવ્યું છે ત્યારે શ્રી સરદાર શારદામંદિર હાઇસ્કૂલ વિજલપુર તથા નવસારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સયુંકત ઉપક્રમે રાખવામાં આવેલ વિદ્યાર્થીઓના આવકાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો. સાથે શાળાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું…

January 11, 2021

આજથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વર્ગોનું શિક્ષણ કાર્ય કોવિડ ગાઈડનું ચુસ્તપણે પાલન સાથે શરૂ કરવામાં આવ્યું છે ત્યારે શ્રી સરદાર શારદામંદિર હાઇસ્કૂલ વિજલપુર તથા નવસારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સયુંકત ઉપક્રમે રાખવામાં આવેલ વિદ્યાર્થીઓના આવકાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો. સાથે શાળાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું…