સમાચાર

આજરોજ કોથમડી ગામના નયનરમ્ય ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શ્રી બત્રીસી પુરોહિત સમાજ દ્વારા આયોજીત શ્રી ૧૦૦૮ શિવાનંદજી મહારાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજર રહ્યો… સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ અભિનંદન…

March 26, 2022

આજરોજ કોથમડી ગામના નયનરમ્ય ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શ્રી બત્રીસી પુરોહિત સમાજ દ્વારા આયોજીત શ્રી ૧૦૦૮ શિવાનંદજી મહારાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજર

પીંજરા ગામે પીંજરા – વેગામ નવયુવક મંડળ દ્વારા આયોજીત ઓલ ઈન્ડીયા શુટીંગ વોલીબોલ ટૂર્નામેન્ટ ની ફાઇનલ મેચમાં ઉપસ્થિત રહ્યો… સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ સૌ આયોજકોને પણ અભિનંદન…

March 20, 2022

પીંજરા ગામે પીંજરા – વેગામ નવયુવક મંડળ દ્વારા આયોજીત ઓલ ઈન્ડીયા શુટીંગ વોલીબોલ ટૂર્નામેન્ટ ની ફાઇનલ મેચમાં ઉપસ્થિત રહ્યો… સૌ

યુક્રેનથી પરત ફરેલા વિજલપોર શહેરના વિદ્યાર્થી શ્રી માનવ ઉપેન્દ્રકુમાર ત્રીવેદી જેમનું અભિવાદન કરી એમની પાસેથી કુશળતાના સમાચાર જાણ્યા… યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલાં યુદ્ધ દરમિયાન યુક્રેન અભ્યાસાર્થે ગયેલાં આપણાં ગુજરાતના અનેક દીકરા-દીકરીઓને ઓપરેશન ગંગા અંતર્ગત સલામત રીતે સ્વગૃહે લાવવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનાં પ્રયાસો સફળ થઈ રહ્યા છે. ભારત સરકાર દ્વારા મોકલેલ વિશેષ વિમાન દ્વારા ઘણા નાગરિકોની સ્વદેશ વાપસી શક્ય બની છે. આપણાં ગુજરાત નાં પણ ઘણાં નાગરિકો ગુજરાતમાં આવી પહોંચ્યા છે અને જે લોકો હજુ બાકી છે એમનાં પરિવારજનોને પણ વિશ્વાસ આપીએ છીએ કે શક્ય એટલા ઝડપથી આપના સ્વજનોને આપની પાસે સહી સલામત લાવવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તત્પર અને કાર્યરત છે… આ તકે માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી નો આભાર માનુ છું…

March 5, 2022

યુક્રેનથી પરત ફરેલા વિજલપોર શહેરના વિદ્યાર્થી શ્રી માનવ ઉપેન્દ્રકુમાર ત્રીવેદી જેમનું અભિવાદન કરી એમની પાસેથી કુશળતાના સમાચાર જાણ્યા…   યુક્રેન

જલાલપોર તાલુકાના સુલતાનપુર ખાતે જોગેશ્વર મહાદેવ મંદિરના ૧૯ માં મહાશિવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહી પૂજા અર્ચના કરી દેવાધિ દેવ મહાદેવના આર્શિવાદ લીધા…🙏 ૐ નમઃ શિવાય 🙏

March 1, 2022

જલાલપોર તાલુકાના સુલતાનપુર ખાતે  જોગેશ્વર મહાદેવ મંદિરના ૧૯ માં મહાશિવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહી પૂજા અર્ચના કરી દેવાધિ દેવ મહાદેવના આર્શિવાદ

આજરોજ વિજલપોર ખાતે પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના #MaanKiBaat કાર્યક્રમ વિજલપોર શહેરના હોદેદારો અને કાર્યકર્તાઓ સાથે સાંભળ્યો…

February 27, 2022

આજરોજ વિજલપોર ખાતે પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના #MaanKiBaat કાર્યક્રમ વિજલપોર શહેરના હોદેદારો અને કાર્યકર્તાઓ સાથે સાંભળ્યો…