મરોલી ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂપિયા ૪૯.૨૮ લાખના ખર્ચે નિર્માણ થનાર ઢોડીયાવાડ આંગણવાડી થી મીંઢોળા નદી અને ક્રિકેટ ગ્રાઉન્ડને જોડતા રોડ કામનું ખાતમુહૂર્ત કર્યું… March 9, 2024 મરોલી ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂપિયા ૪૯.૨૮ લાખના ખર્ચે નિર્માણ થનાર ઢોડીયાવાડ આંગણવાડી થી મીંઢોળા નદી અને ક્રિકેટ
તેલાડા ગામે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂપિયા ૧૦૮૫.૨૯ લાખના ખર્ચે નિર્માણ થનાર આમડપોર તેલાડા પીનસાડ પેરા વિલેજ રોડ પર માઇનોર બ્રિજ કામનું ખાતમુહૂર્ત કર્યું… March 9, 2024 તેલાડા ગામે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂપિયા ૧૦૮૫.૨૯ લાખના ખર્ચે નિર્માણ થનાર આમડપોર તેલાડા પીનસાડ પેરા વિલેજ રોડ પર
પેરા ગામે ૧૫મું નાણાપાંચ યોજના સને ૨૦૨૦ -૨૧ અંતર્ગત રૂપિયા ૨૩.૮૨ લાખના ખર્ચે નવનિર્મિત આયુર્વેદિક દવાખાનાનું લોકાપર્ણ કર્યું… આ દવાખાનું સમગ્ર વિસ્તારના લોકો માટે સ્વાસ્થ્ય સુવિધાનું મહત્વનું કેન્દ્ર બને એવી શુભકામનાઓ પાઠવી… March 9, 2024 પેરા ગામે ૧૫મું નાણાપાંચ યોજના સને ૨૦૨૦ -૨૧ અંતર્ગત રૂપિયા ૨૩.૮૨ લાખના ખર્ચે નવનિર્મિત આયુર્વેદિક દવાખાનાનું લોકાપર્ણ કર્યું… આ દવાખાનું
આગામી લોકસભા ચૂંટણીના સંદર્ભે નવસારી જિલ્લા કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રભારી મંત્રી શ્રી Kanu Desai જીની વિશેષ ઉપસ્થિતિમાં જલાલપોર વિધાનસભા અને નવસારી વિધાનસભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત રહીને કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડયુ… સાથે આગામી લોકસભાની ચૂંટણી અનુલક્ષીને જિલ્લા કાર્યાલય શ્રી કમલમ ખાતેથી મોદી સરકારના કાર્યોના પ્રચાર માટેની વિડિઓ વેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું… #PhirEkBaarModiSarkar #AbkiBaar400Paar #ModiHaiToMumkinHai #ModiKiGaurantee March 8, 2024 આગામી લોકસભા ચૂંટણીના સંદર્ભે નવસારી જિલ્લા કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રભારી મંત્રી શ્રી Kanu Desai જીની વિશેષ ઉપસ્થિતિમાં જલાલપોર વિધાનસભા
આજરોજ યોગીનગર વિજલપોર ખાતે નવસારી વિજલપોર નગરપલિકાના વોર્ડ નં. ૧,૮,૯,૧૦ અને ૧૧ માં,૧૪ માં નાણાપંચ અને ૧૫ માં નાણાપંચ યોજના અંતગર્ત (૩ કરોડ ૯૮ લાખના ખર્ચે) ડામર રોડ અને બ્લોક પેવીંગ કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખશ્રી મીનલબેન દેસાઈ, નગરપાલિકાના હોદેદારો, નવસારી મંડળ પ્રમુખ પરેશભાઈ કાસુંદ્રા, મંડળના હોદેદારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા… March 2, 2024 આજરોજ યોગીનગર વિજલપોર ખાતે નવસારી વિજલપોર નગરપલિકાના વોર્ડ નં. ૧,૮,૯,૧૦ અને ૧૧ માં,૧૪ માં નાણાપંચ અને ૧૫ માં નાણાપંચ યોજના
આજરોજ ઓંજલ – માછીવાડ ગામે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ, નવસારી હસ્તક આવેલ એરૂ આટ ઓંજલ માછીવાડ (૧૪ કરોડ ૧૬ લાખના ખર્ચે) તેમજ પનાર કૃષ્ણપુર રોડ (૭ કરોડ ૮ લાખના ખર્ચે) રસ્તાનું મજબુતીકરણ કરવાના કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરેશભાઈ, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી નીલમબેન, કારોબારી અધ્યક્ષ શ્રી હિરેનભાઈ, જલાલપોર મંડળના પ્રમુખ શ્રી વિજયભાઈ, અશોકભાઇ, મહામંત્રી શ્રી દીપેશભાઈ, શ્રી કેતનભાઈ, યુવા મોરચા પ્રમુખ શ્રી હિતેશભાઈ, એ. પી. એમ. સી ચેરમેન શ્રી પ્રકાશભાઇ, કિશાન મોરચા પ્રમુખ શ્રી દેવાશુંભાઈ, જી. પં શાસક પક્ષ નેતા શ્રી બળવંતભાઈ, તા.પં સભ્યોશ્રી રણધીરભાઈ, નિલેશભાઈ, મીનેશભાઈ, મનીષભાઈ, ક્રિષ્નાબેન, તૃપ્તિબેન, રોશનીબેન, મનીષાબેન અને આજુબાજુ ગામોના સરપંચશ્રીઓ, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા… March 2, 2024 આજરોજ ઓંજલ – માછીવાડ ગામે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ, નવસારી હસ્તક આવેલ એરૂ આટ ઓંજલ માછીવાડ (૧૪ કરોડ
માન. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના વરદ હસ્તે તથા માન.મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી અને ભા. જ. પા. ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તથા નવસારીના સાંસદ શ્રી C R Paatil જી ની વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ ૧૭૪ – જલાલપોર વિધાનસભા મતવિસ્તારના વાંસી બોરસી ગામ ખાતે “પી.એમ. મિત્ર મેગા ટેક્સટાઇલ” પાર્ક અને બોરસી થી દાંડી ને જોડતો પુલ કામનું ખાતમુર્હુત અને કુલ ૪૪ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુર્હુત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો… #ViksitBharatViksitGujarat February 22, 2024 માન. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના વરદ હસ્તે તથા માન.મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી અને ભા. જ. પા. ગુજરાત પ્રદેશના
માન. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ તથા માન.મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી આગામી તારીખ ૨૨/૦૨/૨૦૨૪ ના રોજ ૧૭૪ – જલાલપોર વિધાનસભા મતવિસ્તારના વાંસી બોરસી ગામ ખાતે “પી.એમ. મિત્ર મેગા ટેક્સટાઇલ” પાર્ક અને બોરસી થી દાંડી ને જોડતો પુલ કામનું ખાતમુર્હુત કરનાર હોય, એમનાં આગમનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે આજે વાંસી બોરસી ખાતે કાર્યક્રમનાં સ્થળનું નિરીક્ષણ કરીને સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરી જરૂરી સૂચના અને માર્ગદર્શન પાઠવ્યા… February 19, 2024 માન. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ તથા માન.મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી આગામી તારીખ ૨૨/૦૨/૨૦૨૪ ના રોજ ૧૭૪ – જલાલપોર
શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ નિમિતે શ્રી શિવ છત્રપતિ યુવા મિત્ર મંડળ વિજલપોર દ્વારા આજે રકતદાન શિબિરનું આયોજન શુશ્રુષા બલ્ડ સેન્ટર વિજલપોરના સહયોગથી કર્યું હતું જેમાં ઉપસ્થિત રહ્યો… આ શિબિરમાં કુલ – 111 યુનિટ રકત એકત્રિત થયું. સૌ રકતદાતા અને શિબિરના આયોજન બદલ શ્રી શિવ છત્રપતિ યુવા મિત્ર મંડળ વિજલપોરના કાર્યકર્તાઓને સહર્ષ અભિનંદન… #ShivajiMaharajJayanti February 19, 2024 શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ નિમિતે શ્રી શિવ છત્રપતિ યુવા મિત્ર મંડળ વિજલપોર દ્વારા આજે રકતદાન શિબિરનું આયોજન શુશ્રુષા બલ્ડ
માન. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ તથા માન.મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી આગામી તારીખ ૨૨/૦૨/૨૦૨૪ ના રોજ ૧૭૪ – જલાલપોર વિધાનસભા મતવિસ્તારના વાંસી બોરસી ગામ ખાતે “પી.એમ. મિત્ર મેગા ટેક્સટાઇલ” પાર્ક અને બોરસી થી દાંડી ને જોડતો પુલ કામનું ખાતમુર્હુત કરનાર હોય, આજરોજ સ્થળ નિરીક્ષણ કરીને સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરી… February 16, 2024 માન. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ તથા માન.મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી આગામી તારીખ ૨૨/૦૨/૨૦૨૪ ના રોજ ૧૭૪ – જલાલપોર